માયભારત સંગઠનની ૧લી વર્ષગાંઠના ઉપલક્ષે કાર્યક્રમોનું આયોજન

યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય અધીન કાર્યરત માયભારત સંગઠનની ૧લી વર્ષગાંઠના ઉપલક્ષે કાર્યક્રમોનો આયોજન કરવામાં આવ્યો
યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય અધીન યુવાનોના એકીકૃત અને સમગ્ર વિકાસ માટે ઓક્ટોબર ૨૦૨૩માં નયી દિલ્લીથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા માય ભારત સંગઠનની સ્થાપના કરવામાં આવ્યી હતી. આ સંગઠન છેલા એક વર્ષથી યુવાનો માટે સ્વચ્છતા હી સેવા , સેવા સે સીખે કાર્યક્રમ , હેલ્થ અને અર્બન વિભાગ જોડે અનુભવ આધારિત પ્રશિક્ષણ , યુવા ઉત્સવ કાર્યક્રમોનો આયોજન કરીને યુવાનો માટે કાર્ય કરી રહ્યો છે. માય્ભારતની પ્રથમ વર્ષગાંઠ ની રોજ આજ કલોલ અને ગાંધીનગર તાલુકામાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અને ટ્રાફિક શાખાના સલગ્ન માં ટ્રાફિક સ્વયંસેવકોનો કાર્યક્રમ કરવામાં આવ્યું જેમાં કલોલ અને ગાંધીનગરના યુવાનો અને જાહેર જનતા જોડાયા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300