રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તા.૨૫ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના મેળામાં સહભાગી બનશે

રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તા.૨૫ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના મેળામાં સહભાગી બનશે
Spread the love

રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તા.૨૫ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના મેળામાં સહભાગી બનશે

જૂનાગઢ : રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તા.૨૫-૨-૨૦૨૫ના રોજ સાંજે ૭ કલાકે મહાશિવરાત્રીના મેળામાં સહભાગી બનશે.
મંત્રીશ્રી ભવનાથ તળેટી ખાતે સાંસ્કૃતિક મંચ ખાતે ઉપસ્થિત રહેશે. આ પૂર્વે તા.૨૫-૨-૨૦૨૫ના રોજ સવારે ૧૦ કલાકે ગીર નેશનલ પાર્કની પણ મુલાકાત કરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!