રાજકોટ શહેર મ્યુ. કોર્પોરેશનના વધુ ત્રણ અધિકારીઓની બદલીના હુકમો કરતા ઉદીત અગ્રવાલ

રાજકોટ શહેર મ્યુ. કોર્પોરેશનના વધુ ત્રણ અધિકારીઓની બદલીના હુકમો કરતા ઉદીત અગ્રવાલ
Spread the love

રાજકોટ મ્યુ. કમિશ્નરશ્રી ઉદીત અગ્રવાલે ગઇકાલે ૯ અધિકારીઓની ફેર બદલનાં હુકમો કર્યા. બાદ વધુ ત્રણ અધિકારીઓની બદલીનાં હુકમો કર્યા. આસી. મેનેજર વિપુલ ધોણીયાને મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં જ બદલી મહેકમની જવાબદારી. ઓ.એસ.ડી. દિપેન ડોડીયાને મહાત્મા ગાંધી મ્યુઝીયમનો વધારાનો હવાલો તથા આસી. મેનેજર કાશ્મીરાબેન વાઢેરને આરોગ્ય શાખાનો વધારાનો ચાર્જ અપાયો.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!