BAPS સ્વામિનારાયણ અક્ષરધામનાં દર્શન બંધ રહેશે…

BAPS સ્વામિનારાયણ અક્ષરધામનાં દર્શન બંધ રહેશે…
Spread the love

તાજેતરમાં પ્રસરી રહેલી કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિ અંગે સરકારશ્રીના અભિગમને લક્ષમાં લઈને, જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે, સ્વામિનારાયણ અક્ષરધામનાં દર્શન, આરતી, અભિષેક, સત્સંગ વગેરે બધું જ તા. 31-3-2020 સુધી બંધ રાખવામાં આવેલ છે. તા. 31-3-2020 બાદ પરિસ્થિતિને લક્ષમાં લઈને આગળની સૂચના આપવામાં આવશે.

IMG-20200319-WA0037.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!