કનૈયા ગ્રુપના આયોજક કાદરભાઈએ માટીના ગણેશજીની મુર્તિ હાથે બનાવીને સ્થાપના કરી

કનૈયા ગ્રુપના આયોજક કાદરભાઈએ માટીના ગણેશજીની મુર્તિ હાથે બનાવીને સ્થાપના કરી
Spread the love

કનૈયા ગ્રુપના આયોજક કાદરભાઈએ માટીના ગણેશજીની મુર્તિ હાથે બનાવીને સ્થાપના કરી હતી અને ગણેશજીની મુર્તિ સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકાવ્યો છે ગણેશ વિસર્જન વખતે તેની માટીનુ વુક્ષ ઉગાડવામાં આવસે આ કાર્ય કરીને કાદરભાઈએ એકતાનુ એક ઉદાહરણ આપ્યું છે કોરોનાની મહામારી છે એટલે સાદગી રીતે જ આયોજન કરવામાં આવ્યું છે સ્થાપના સ્થળ સંકલ્પ સિધ્ધિ હનુમાનજી મંદિર ધર્મેન્દ્ર રોડ રાજકોટ. આયોજન કનૈયા ગ્નુપ બેડીપરા રાજકોટ ગણપતિ બાપા મોરિયા.

IMG-20200824-WA0018-2.jpg IMG-20200824-WA0019-1.jpg IMG-20200824-WA0020-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!