મોરબી : કરુણા અભિયાન અંતર્ગત દોરાથી ઘાયલ પશુ-પક્ષી માટે દરેક તાલુકામાં સારવાર કેન્દ્રો શરૂ

મોરબી: સરકાર દ્વારા કરૂણા અભિયાન પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે. જે સંદર્ભે તા.૧૦ જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી સુધી પતંગના દોરાથી અબોલ પશુ-પક્ષીઓ અને માણસોને નુકશાન ન થાય તે હેતુથી “કરૂણા અભિયાન” હાથ ધરવામાં આવે છે અને ઉતરાયણ જેવા પર્વની ઉજવણી જેવો માનવનો હર્ષ અને ઉલ્લાસનો પ્રસંગ અબોલ પશુ-પક્ષીઓ માટે અને માણસોને કોઇ ખતરારૂપ ન થાય તે રીતે ઉજવવામાં આવે તે દિશાઓમાં પ્રયત્નો થાય અને લોકોમાં જાગૃતિ કેળવાય છે.
આ સંદર્ભે “કરૂણા અભિયાન-૨૦૨૧” અંતર્ગત મોરબી જિલ્લાના શહેર તથા તાલુકાઓના વિસ્તારોમાં નીચેની વિગતોએ સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે. જેમનો જાહેર જનતાએ નોંધ લઇ પતંગના દોરાથી અબોલ પશુ-પક્ષીઓ ધાયલ થાય તો નીચે મુજબના સારવાર કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાંઆવે છે. કરૂણા અભિયાન – ૨૦૨૧ અંતર્ગત તા.૧૦/૦૧/૨૦૨૧ થી તા.૨૦/૦૧/૨૦૨૧ દરમ્યાન સવારના ૭.૦૦ થી સાંજના ૧૮.૦૦ સુધી પશુ પાલન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવનાર સારવાર કેમ્પોનું સરનામાં આ મુજબ છે.
(1) મોરબી: પશુ દવાખાનું, જેલ રોડ સમય ૦૭:૦૦ થી ૧૨:૩૦
ડો.એ એન.કાલરીયા (મો. ૯૯૨૫૦ ૩૯૨૪૯),
આર.એસ.જાકાસણીયા (મો. ૯૪૨૬૮ ૫૨૭૩૭)
સમય ૧૨:૩૦ થી ૧૮:૦૦
ડો. એમ.ડી. સબાપરા (મો.૯૪૨૬૯૩૮૩૨૩)
એ.એલ.આદ્રોજા (મો.૯૯૨૫૯૭૫૦૭૨)
(૨) ૧૯૬૨ કરૂણા પશુ એમ્બ્યુલન્સ સર્વિસ
સમય: ૦૭:૦૦ થી ૧૮:૦૦
ડો.તાલીબ હુસેન રાજેર (મો.૭૯૯૦૨૨૪૭૮૭)
(૩) ટંકારા: પશુ દવાખાનું
સમય: ૦૭:૦૦ થી ૧૨:૩૦
ડો. એન.ડી.ભાડજા (મો.૯૯૦૯૪૧૪૨૬૪)
એમ.સી.સદાતીયા (મો.૯૯૯૭૪૯૫૮૭૭)
સમય: ૧૨:૩૦ થી ૧૮:૦૦
ડો.જે.કે.પટેલ (મો. ૯૮૨૫૨૯૬૧૦૧)
એચ.એ.પંડયા (મો. ૯૮૭૯૫૦૭૦૬૫)
(૪) માળિયા: પશુ દવાખાનું, બાયપાસ રોડ, તાલુકા પંચાયતની બાજુમાં
સમય: ૦૭:૦૦ થી ૧૨:૩૦
ડો.એચ.ડી.ચીખલીયા (મો.૯૯૭૯૮૭૮૭૫૭)
એ.આર.વિડજા (મો.૮૧૪૦૯૧૮૦૦૧)
સમય: ૧૨:૩૦ થી ૧૮:૦૦
ડો.એચ.એલ. ભોરણીયા (મો.૯૧૦૬૪૭૬૫૯૯)
એમ.એમ.મેવાળા (મો.૯૪૨૮૮૩૪૮૮૧)
(૫)વાંકાનેર: પશુ દવાખાનું,જડેશ્વર રોડ
સમય: ૦૭:૦૦ થી ૧૨:૩૦
ડો.વી.આર.વસીયાણી (મો.૮૪૬૯૪૭૧૭૭૧)
એમ.એમ.મોરડીયા (મો.૯૫૧૨૨૧૩૦૧૩)
સમય: ૧૨:૩૦ થી ૧૮:૦૦
ડો. જે.એચ.ખોરાજીયા (મો.૯૬૬૨૦૭૨૨૮૬)
ધર્મેન્દ્ર અઘારા (મો.૯૯૨૫૨૨૦૮૩૪)
(૬)વાંકાનેર: ઘેટા બકરા વિસ્તરણ કેન્દ્ર દાણાપીઠ
સમય: ૦૭:૦૦ થી ૧૮:૦૦
ડો. એસ.આર.ગોંડલીયા (મો.૯૬૦૧૨૬૬૨૭૭)
વિજય માકાસણા (મો.૯૮૨૫૮૮૨૨૫૮)
(૭)હળવદ: પશુ દવાખાનું દશામાં મંદીર પાસે
સમય: ૦૭:૦૦ થી ૧૨:૩૦
ડો.એન.ટી.નાયકપરા (૯૭૧૨૬૩૩૦૫૨)
એમ.એમ.ગઢવી (મો.૮૨૦૦૩૮૫૨૪૭)
સમય: ૧૨:૩૦ થી ૧૮:૦૦
ડો.વી.બી.એરવાડીયા (મો. ૯૯૭૯૦૨૦૭૧૨)
ગૌરવ એમ પટેલ (મો. ૭૫૬૭૬૭૯૨૯૧)
ઉતરાયણ પર્વ નિમિતે કરૂણા અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમ ની વિગતો આ મુજબ છે.
(૧)મોરબી: રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી, ભીમસર ગંજીવાળા,વેજીટેબલ રોડ(ધરમ પુર ગામ રોડ)
બી.આર.મકવાણા (મો. ૯૪૨૭૬૯૧૭૭૩)
કે.આર.ગોહીલ (મો.૯૯૨૫૫૬૨૮૯૨)
(૨)મોરબી: રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી,૧૫૧, પહેલો માળ તાલુકા સેવાસદન
કુ. એન.એમ.ગોવાણી (મો.૬૫૫૫૬૮૭૦૮૬)
(૩)ટંકારા: રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી,લતીપર રોડ, તાલુકા પંચાયત કચેરી પાછળ
એમ.જી.સંઘાણી (મો.૯૮૯૮૨૨૭૫૩૮)
એ.એ.રાઉમા (મો. ૯૨૬૫૦૭૩૪૫૪)
(૪)વાંકાનેર: રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી, રામપરા સેન્ચ્યુરી રેન્જ દોશી કોલેજ સામે
વી.જે.ગોહીલ (મો. ૯૭૨૩૧૦૨૩૨૩)
કે.એસ.સધરકીયા (મો. ૯૫૮૬૧૫૩૫૭૦)
(૫)વાંકાનેર: ઓફીસરશ્રીની કચેરી, પંચાસર નર્સરી, જ્યોતી સીરામીકની બાજુમાં
એ.કે.માલકીયા (મો.૮૮૬૬૬૮૮૨૩૮)
વી.એમ.ગોવાણી (મો.૮૨૦૦૪૫૩૬૬૬)
(૬)હળવદ: ઘુડખર અભ્યારણ્ય રેન્જ, વૈજનાથ મંદીર સામે, સરા ચોકડી
એમ.એસ.પરમાર (મો.૭૩૫૯૧૧૨૮૬૯)
કે.એમ.પરમાર
(૭)હળવદ: રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી,સામાજીક વનીકરણ સરા ચોકડી
પી.જે.જાડેજા (મો.૮૧૬૦૧૫૫૦૨૬)
ઉતરાયણ પર્વ નિમિતે કરૂણા અભિયાન અંતર્ગત જિલ્લામાં વિવિધ સ્થળે બીન સરકારી સંસ્થાઓ/જીવદયા સંસ્થાઓના સહયોગથી સારવાર કેમ્પની વિગતો આ મુજબ છે.
(૧)મોરબી: મંગલમય એજ્યુકેશન ટૃસ્ટ
ડો. વિકાસભાઈ પટેલ (મો.૭૦૧૬૨૫૭૦૭૦)
(૨)મોરબી: કર્તવ્ય જીવદયા કેન્દ્ર
ડૉ.વીશુભાઈ પટેલ (મો.૯૫૭૪૮૮૫૭૪૭)
(૩)મોરબી: માધવ અંધ અપંગ ગૌશાળા વાવડી
ડો. ચેતનભાઈ (મો. ૯૯૦૯૧૭૨૭૮૨)
(૪)વાંકાનેર: રાજકોટ નાગરીક બેન્ક પાસે
શ્રીમતી શાન્તાબહેન વનેચંદ અવિચળ મહેતા જીવદયા સંકુલ
એમ.આર. ટમાલીયા (મો. ૮૨૩૮૩૮૦૭૭૫)
(૫)હળવદ: હળવદ પશુ દવાખાનું
શ્રી એમ.એસ.પરમાર (મો. ૭૩૫૯૧૧૨૮૬૯)
(૬)હળવદ: પટેલ પાંદડુ આઈ.ટી.આઈ. સામે,
બજરંગ ટીફીન સેવા ટ્રસ્ટ
હરગોવિંદભાઈ (મો.૯૮૭૯૬૨૪૬૯૮)
રીપોર્ટ : જનક રાજા, મોરબી