ધર્માંતરનો સંબંધ આતંકવાદ સાથે અને દેશવ્‍યાપી હોવાથી તેની તપાસ ‘એનઆયએ’ પાસે સોંપો ! : હિંદુ જનજાગૃતિ સમિતિ

ધર્માંતરનો સંબંધ આતંકવાદ સાથે અને દેશવ્‍યાપી હોવાથી તેની તપાસ ‘એનઆયએ’ પાસે સોંપો ! : હિંદુ જનજાગૃતિ સમિતિ
Spread the love

તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના એક હજાર હિંદુઓનું ધર્માંતર કરનારા બે મૌલવીઓની ધરપકડ કરવામાં આવ્‍યા પછી તેમનો પાકિસ્‍તાનની ‘આય.એસ.આય.’ ગુપ્‍તચર સંગઠન દ્વારા અર્થપુરવઠો થતો હોવાનું તપાસ દરમિયાન ઉજાગર થયું છેતેમજ આ ધર્માંતરનાં જાળા ઉત્તરપ્રદેશ સાથે જ દિલ્‍લીમહારાષ્‍ટ્રહરિયાણા અને કેરળ રાજ્‍યોમાં પણ ફેલાયું હોવાનું ઉજાગર થયું છેકેટલાક સમય પહેલાં કેરળમાંની ચાર મહિલા સાથે જ કેટલાક પુરુષો ‘ઇસિસ’માં સહભાગી થયા હતાતે સર્વ ધર્માંતરિત જ હતાસરવાળે જોતાં આ દેશવ્‍યાપી ધર્માંતરનો સંબંધ આતંકવાદી કાર્યવાહીઓ અને ‘આય.એસ.આય.’ સાથે હોવાથી તેની ઊંડાણથી તપાસ ‘રાષ્‍ટ્રીય તપાસ યંત્રણા દ્વારા (એન.આય.દ્વારાથવી જોઈએએવી માગણી હિંદુ જનજાગૃતિ સમિતિએ કરી છે.

આ પહેલાં પણ કેંદ્ર સરકારે પ્રતિબંધિત કરેલા મુંબઈના ડૉઝાકીર નાઈકના ‘ઇસ્‍લામિક રિસર્ચ ફાઊંડેશન’ના બે સદસ્‍યોની આતંકવાદવિરોધી પથકે ધરપકડ કર્યા પછી તેમણે 700 હિંદુઓનું ધર્માંતરણ કર્યું હોવાનું ઉજાગર થયું હતુંતેમણે પ્રલોભનો આપીને તેમજ બુદ્ધિભેદ (બ્રેઈનવૉશકરીને ધર્માંતરણ કર્યું હતુંઆજે દેશમાંના અનેક રાજ્‍યોમાં ધર્માંતર પ્રતિબંધ કાયદો કરેલો છેતેમ છતાં પણ ધર્માંતરના માધ્‍યમ દ્વારા દેશવિરોધી કાર્યવાહીઓ કરવામાં આવતી હોય અને આતંકવાદ અંકિત કરવામાં આવતો હોયતો તેને નિયંત્રિત કરવા માટે મોદી સરકારે દેશસ્‍તર પર કઠોર એવો ધર્માંતર વિરોધી કાયદો કરવો જોઈએ.

ધર્માંતરના ષડ્‌યંત્રમાં સહભાગી થયેલાઓને ‘આય.એસ.આય.’ દ્વારાતેમજ દેશવિદેશમાંથી પૈસા મળતા હતાઆવા સર્વેની સંપત્તિ જપ્‍ત કરીને તેમના પર ‘રાષ્‍ટ્રીય સુરક્ષા કાયદા અંતર્ગત કાર્યવાહી કરવાના હોવાનું ઉત્તરપ્રદેશ સરકારે જાહેર કર્યું છેતેનું અમે સ્‍વાગત કરીએ છીએઆ રીતે જ દેશસ્‍તર પર પણ કેંદ્ર સરકારે કઠોર કાર્યવાહીનો પ્રારંભ કરવોએવી માગણી શ્રીરમેશ શિંદેએ કરી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!