દેશની શાસનવ્‍યવસ્‍થા વિરોધમાં હોવાથી છત્રપતિ શિવાજી મહારાજનો આદર્શ તરુણોને શીખવવામાં આવતો નથી ! સુરેશ ચવ્‍હાણ

દેશની શાસનવ્‍યવસ્‍થા વિરોધમાં હોવાથી છત્રપતિ શિવાજી મહારાજનો આદર્શ તરુણોને શીખવવામાં આવતો નથી ! સુરેશ ચવ્‍હાણ
Spread the love

આજે મહારાષ્‍ટ્ સિવાય સમગ્ર દેશમાંના એક પણ રાજ્‍યમાં છત્રપતિ શિવાજી મહારાજનો સંપૂર્ણ ઇતિહાસ શીખવવામાં આવતો નથીરાષ્‍ટ્રીય સ્‍તર પર કેંદ્ર સરકારની ‘રાષ્‍ટ્રીય શૈક્ષણિક અને સંશોધન પ્રશિક્ષણ સંસ્‍થા’ અર્થાત્ એન્.સી..આર્.ટીઅડધા પાના કરતાં અધિક ઇતિહાસ શીખવવા માટે સિદ્ધ નથીમાવડાપ્રધાન શ્રીનરેંદ્ર મોદીને કારણે ગુજરાતમાંજ્‍યારે માશ્રીયેડીયુરપ્‍પાને લીધે કર્ણાટક રાજ્‍યમાં થોડું ઇતિહાસ વધારવામાં આવ્‍યું છેપણ દેશમાં શિવછત્રપતિના વિચારો પતાવી દેવાનું કારસ્‍તાન ચાલુ છેદેશની શાસનવ્‍યવસ્‍થા ‘છત્રપતિ શિવાજી મહારાજ આદર્શ હિંદુ રાજા હતા’ આ વાત દેશના તરુણોને શીખવવા નથી દેતી 

આજે દેશમાં છત્રપતિ શિવાજી મહારાજે હિંદવી સ્‍વરાજ્‍યના સોગંદ લીધા પહેલાં જેવી સ્‍થિતિ હતીતેવી સ્‍થિતિ છેકેવળ શિવરાજ્‍યાભિષેક દિવસના નિમિત્તે હિંદુ સામ્રાજ્‍ય દિન’ ઊજવીને કાંઈ ઉપયોગ નથીકાશીમથુરા મુક્ત કરવાનો શિવાજી મહારાજનો સંકલ્‍પ હતોછત્રપતિ શિવાજી મહારાજના વિચાર કૃતિમાં લાવવા હોય તો આ દેશને હિંદુ રાષ્‍ટ્ર કર્યા સિવાય કોઈ પયાર્ય નથીએવું સ્‍પષ્‍ટ પ્રતિપાદન ‘સુદર્શન ન્‍યુઝ’ના સંપાદક શ્રીસુરેશ ચવ્‍હાણકેએ કર્યુંતેઓ હિંદુ જનજાગૃતિ સમિતિ આયોજિત ‘શિવરાજ્‍યાભિષેક દિવસ હિંદુ રાષ્‍ટ્ર સંકલ્‍પદિન’ આ ઑનલાઈન વિશેષ પરિસંવાદમાં બોલી રહ્યા હતાઆ કાર્યક્રમ સમિતિના સંકેતસ્‍થળ HinduJagruti.org, યુટ્યૂબ અને ટ્વીટર દ્વારા 3,202 લોકોએ પ્રત્‍યક્ષ નિહાો.

આ સમયે બોલતી વેળાએ સનાતન સંસ્‍થાના રાષ્‍ટ્રીય પ્રવક્તા શ્રીચેતન રાજહંસે કહ્યું કેછત્રપતિ શિવાજી મહારાજે પાંચ ઇસ્‍લામી આક્રમકોને સંપુષ્‍ટ કરવા માટે હિંદવી સ્‍વરાજ્‍યની સ્‍થાપના કરીતેમણે રાજ્‍યાભિષેક કરીને ભાષા પુનર્જીવિત કરીપોતાનો રાજ્‍યવ્‍યવહારકોશ સંસ્‍કૃત ભાષામાં લઈ આવ્‍યારાજ્‍ય સંસ્‍થાપનને તેમણે ધર્મ સંસ્‍થાપનું સ્‍વરૂપ આપ્‍યુંએનાથી ઊલટું વર્ષ 1947માં આપણને સ્‍વતંત્રતા મળીપણ રાજ્‍ય સંસ્‍થાપના થઈ નહીંએવું કહી શકાયકારણકે બ્રિટિશોએ ક્રાંતિકારીઓને દબાવવા માટે નિમાર્ણ કરેલો ‘ઇંડિયન ગવ્‍હર્નન્‍સ ઍક્‍ટ 1935’ આ રાજ્‍યબંધારણની પ્રસ્‍તાવનામાં જ અંતર્ભૂત કર્યો છે. ‘ગુરુકુલ પરંપરા’ બંધ પાડવા માટે કાયદો કરીને ચાલુ કરેલી મેકૉલેની શિક્ષણપદ્ધતિ હજી પણ ચાલુ છે

અરબીઅંગ્રેજી આક્રમકોએ આપરા રસ્‍તાઓ તેમજ વાસ્‍તુને આપેલા નામો આપણે પાલટેલા નથીઆ સમયે વિશ્‍વ હિંદુ પરિષદના પશ્‍ચિમ મહારાષ્‍ટ્ર પ્રાંત કાર્યકારી સદસ્‍ય શ્રીવિવેક સિન્‍નરકરે કહ્યું કે, 450 વર્ર્ષોે પહેલાં છત્રપતિ શિવાજી મહારાજ હિંદવી રાજ્‍ય સ્‍થાપના કરવા માટે કોઈને પણ પૂછવા ગયા નહોતાઔરંગઝેબઆદિલશાહકુતબશાહ ઇત્‍યાદિ મુગલ રાજાઓની અનુમતિ લીધી નહોતીથોડાસા માવળાઓને ભેગા કરીને સોગંદ લીધાત્‍યાર પછી પોતાનું સૈન્‍યશસ્‍ત્રાગરઆરમારહિંદુઓના પાડી નાખેલા મંદિરો અને હિંદવી સ્‍વરાજ્‍ય નિર્માણ કયુર્ંઆ આદર્શ હિંદુઓએ લેવો જોઈએઆજે પણ આપણે આ એક ધ્‍યેય માટે સંગઠિત થઈએ તો આ દેશને હિંદુ રાષ્‍ટ્ર ઘોષિત કરી શકીએઆ કરવા માટે આપણને કોઈ રોકી શકશે નહીં.

શ્રીરમેશ શિંદે
રાષ્‍ટ્રીય પ્રવક્તા
હિંદુ જનજાગૃતિ સમિતિ

Admin

Admin

9909969099
Right Click Disabled!