માણાવદર આઈ.ટી.આઈ. માં પ્રવેશ પ્રક્રિયા શરૂ

માણાવદર આઈ.ટી.આઈ. માં પ્રવેશ પ્રક્રિયા શરૂ
Spread the love

માણાવદર આઈ.ટી.આઈ. માં પ્રવેશ પ્રક્રિયા શરૂ

ઔદ્યોગિક તાલીમ સંસ્થા માણાવદર ખાતે 2021 માટે એડમિશન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ છે. આ સંસ્થા ખાતે ફોર્મ રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ ૩/૮/૨૦૨૧ છે. આઈ.ટી.આઈ માં ઉપલબ્ધ વાયરમેન, ફીટર, મેકેનિક ડીઝલ, કોમ્પ્યુટર તેમજ સુઇંગ એન્ડ ટેકનોલોજી જેવા કોર્ષ માટે ધોરણ 8 થી 10 પાસ ઉમેદવારો એ રૂબરૂ સંપર્ક કરવા માણાવદર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ના પ્રિન્સિપાલ પી.આર. અપારનાથી એ જણાવ્યું છે

 

રિપોર્ટ : જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20210721-WA0024.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!