શક્તિપીઠ અંબાજી ગણપતિના નાદથી ગુંજી ઉઠ્યું

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે, હાલમાં તહેવારોની સિઝન ચાલુ છે ત્યારે શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી મહીનામાં ગણપતિ દાદા નો તહેવાર આવ્યા છે ત્યારે અંબાજી મંદિરમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિર ખાતે એકસો એક દિવાની આરતી કરવામાં આવી હતી, રંગબેરંગી પ્લાસ્ટિકના ગ્લાસ માં ઘીના દીવા કરવામાં આવ્યા હતા. મંદિર ખાતે પુરા ભારતમાં ગણપતિદાદા પોતાના પરિવાર સાથે જોવા મળે છે આ મંદિર પ્રાચીન અને પૌરાણિક કોઈ ગણપતિદાદાના ભક્તો આજે ગણેશ ચતુર્થીના દિવસે દાદાના દર્શન કરવા આવ્યા હતા આજે સવારે દાદાને 11 કિલો લાડુ નો ભોગ ધરાવવામાં આવ્યો હતો અને સાંજે ભક્ત દ્વારા કેક પણ ધરાવવામાં આવ્યો હતો. અંબાજી ખાતે વિવિધ સોસાયટીઓમાં પણ ગણપતિ દાદાને બિરાજીત કરવામાં આવ્યા હતા. અંબાજીમાં રીંછડી માર્ગ પર આવેલા ક્રિષ્ના બંગ્લોઝ માં પણ ગણપતિદાદાને બિરાજીત કરવામાં આવ્યા હતા, સોસાયટીના લોકો દ્વારા ગણપતિ દાદાને વિશાળ મૂર્તિ નું સ્થાપન કરવામાં આવ્યું હતું અને રોજ સવાર સાંજ ગણપતિ દાદાની આરતી પૂજા અર્ચના કરી ભક્તોને પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ બંગલોઝમાં છેલ્લા સાત વર્ષથી ગણપતિ દાદા ની મૂર્તિ સ્થાપના કરવામાં આવે છે.
👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.
👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured
☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777
લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:
ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947