ડભોઈ સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવ્યા

“ડભોઈ સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ થકી ધાબળા વિતરણ કરાયા”
ડભોઇ સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા જાહેર રસ્તા ના ફુટપાઠ પર ખુલ્લા આકાશ નીચે સુતા ગરીબ લોકો ને શિયાળામાં ઠંડી થી બચવા ગરમ ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું હતું
સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ની સ્થાપના વર્ષો પહેલાડભોઇ ખાતે કરવામાં આવી છે જેમાં ગરીબ લાચાર બે સહારા લોકો ને દીની અને દુન્યવી મદદ કરવામાં આવે છે સાથે સાથે શિયાળાની ઋતુ ચાલતી હોય કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે સુતા નિરાધાર લોકો ઠંડી સામે રક્ષણ મેળવી સકે તે માટે સૈખુલઇસ્લામ ટ્રસ્ટ તરફથી ગરમ ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા ડભોઈ ના મુસ્લિમ કબ્રસ્તાન માં પઢવામાં આવતી દુવાઓ ના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.સાથે સૈખુલ ઇસલામ ટ્રસ્ટ ના આગેવાનો કોમ નિ ખિદમત માટે સદા તત્પર રહી કોમ ને મદદગાર થાય છે જે સરાહનીય કામગીરી કરવા માં આવે છે.તેમ કહેવામાં બે મત નહીં
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756