ખેરગામ : આદ્યશક્તિ અંબે માના મંદિરનો પાંચ મો પાટોત્સવ યોજાયો

ખેરગામ : આદ્યશક્તિ અંબે માના મંદિરનો પાંચ મો પાટોત્સવ યોજાયો
Spread the love

ખેરગામ : આદ્યશક્તિ અંબે માના મંદિરનો પાંચ મો પાટોત્સવ યોજાયો

ખેરગામ ના દાદરી ફળીયા અંતિમધામ પાસે આદ્યશક્તિ અંબે માના મંદિરનો પાંચ મો પાટોત્સવ સોમવાર ૧૪મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવ્યો હતો. જેમાં સવારે પૂજન અર્ચન યજ્ઞ કરવામાં આવ્યો અને સાંજે મહાપ્રસાદ પછી ભજન કીર્તન ડાયરો કરવામાં આવ્યો.

 

રિપોર્ટ : અંકેશ યાદવ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!