પીપળવા ગામેં શેરડીના ખેતરમાથી વિનવારસી કોહવાયેલ લાશ મળી.

સુત્રાપાડા તાલુકાનાં પીપળવા ગામની સિમ વિસ્તારમાં શેરડીના ખેતરમાથી વિનવારસી કોહવાયેલ લાશ મળી.
સુત્રાપાડા પોલીસ સ્ટેશન માથી મળતી માહિતી મુજબ તા-૦૮/૦૩/૨૦૨૨ ના રોજ સુત્રાપાડા તાલુકાનાં પીપળવા ગામની સિમ વિસ્તાર એક શેરડી ના ખેતરમાં એક કોહવાયેલ લાશ હોવાની જાણ ખેતર માલિક દ્વારા સુત્રાપાડા પોલીસ સ્ટેશન કરતાં સુત્રાપાડા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પોહચી જોતાં શેરડીના ખેતરમાં એક કોહવાએલી હાલતમાં લાશ જોવા મળેલ પોલીસે લાશનો કબ્જો મેળવી જામનગર ખાતે પોસમોર્ટન માટે લઈ ગયેલ અને વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ લાશ આશરે ૫૦ થી ૫૫ વર્ષના વ્યક્તિની બિનવારસી છે.અને લાશ કોહવાયેલી હાલતમાં હોવાના કારણે ઓળખ થયેલ નથી સાથે પોલીસ દ્વારા જણાવ્યુ કે આ લાશના સગા સંબંધી જે કોઈ હોય તો ટેવોએ સુત્રાપાડા પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા વિનંતી
રિપોર્ટ પરેશ જાદવ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756