પ્રાંતિજ ખાતે બાબાસાહેબ આંબેડકર ની 131 મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામા આવી

પ્રાંતિજ ખાતે બાબાસાહેબ આંબેડકર ની 131 મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામા આવી
Spread the love

પ્રાંતિજ ખાતે બાબાસાહેબ આંબેડકર ની 131 મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામા આવી.
સાબરકાંઠા ના પ્રાંતિજ ખાતે બંધારણ ના ઘડવૈયા ,ભારત રત્ન, ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 131 મી જન્મ જયંતિ નિમિતે પુષ્પ માળા અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું.
પ્રાંતિજ શહેર મંડલ ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને પુષ્પમાળા અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગ સાબરકાંઠા જિલ્લાના સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, પુર્વ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, પ્રાંતિજ શહેર પ્રમુખ શ્રી નિત્યાનંદ બ્રહ્મભટ્ટ, મહામંત્રી શ્રી ગીરીશભાઈ પટેલ ,અરવિંદભાઈ પરમાર,રમેશભાઇ વણકર,તાલુકા સદસ્ય ધીરજ કુમાર, નગરપાલિકાના પ્રમુખ શ્રી દિપકભાઈ કડિયા,ગીતાબેન પટેલ, કોર્પોરેટર શ્રીઓ, યુવા મોરચાના, મહીલા મોરચા, કિસાન મોરચાના ,કાર્યકર્તાઓ તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત હતા,બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી.

રિપોર્ટ : લલિતકુમાર બારોટ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!