લાઠી શહેરમાં તા.૧૫-૪-૨૨ ને શુક્રવારથી પરમ વંદનીય શ્રી લાલજીદાદાના વડલે છાશ વિતરણ

લાઠી શહેરમાં તા.૧૫-૪-૨૨ ને શુક્રવારથી પરમ વંદનીય શ્રી લાલજીદાદાના વડલે છાશ વિતરણ કેન્દ્રનો મંગલ પ્રારંભ. સૌનું ભલું અને કલ્યાણ થાય એવી પરમ ભાવના ધરાવતા દુધાળા ગામના વતની ધોળકીયા પરિવાર દ્વારા શરૂ કરાયેલ આરોગ્ય સેવા ” શ્રી લાલજીદાદાનો વડલો ” શ્રી સંતોકબા મેડિકલ સેન્ટર,લાઠીની ભૂમિ ઉપર તા.૧૫-૪-૨૨ ને શુક્રવાર થી સવારના ૬ કલાકે માનનીય શ્રી અરજણકાકાના વરદ હસ્તે ૫મો છાશ વિતરણ કેન્દ્રનો શુભ પ્રારંભ થશે. લાઠી શહેરમાં વસતા પરિવારોએ અમૃત સમાન છાશનો લાભ લેવા જણાવવામાં આવેલ છે.
રિપોર્ટ અતુલ શુક્લ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756