ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ઘરઘર તિરંગા એક દિવસીય ઓનલાઈન કવિ સંમેલન

ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ઘરઘર તિરંગા એક દિવસીય ઓનલાઈન કવિ સંમેલન
7મી ઓગસ્ટ 2022 ને રવિવારે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી, થીમ ઘરઘર ત્રિરંગા ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન મહાત્મા ગાંધી સાહિત્ય સેવા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુલાબ ચંદ પટેલ, સરસ્વતી વંદના રંજના બિનાની આસામ ગોલાઘાટ 41 થી વધુ કવિ મિત્રોએ ભાગ લીધો હતો વોટશોપમંચ 269 થઈ ખીચોખીચ ભરેલો હતઃ વધુ કાર્યક્રમના અંતે પ્રીતિ પરમાર પ્રીત દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. ડો.પ્રમુખ શૈલ દ્વારા સુંદર ડીજીટલ પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ, બિહાર, ગુજરાત, મધ્યપ્રદેશ, પંજાબ,અસમ હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ વગેરેના કવિ મિત્રો. આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઘર-ઘર ત્રિરંગા કવિ સંમેલનમાં કવિને ખૂબ મજા કરી હતી.અંતિમ તબક્કામાં ડો.શૈલેષ વાણિયા શૈલે સૌનું અભિવાદન કર્યું હતું.અમૃત મહોત્સવનો પર્વ ની અનોખી ઉજવણી મંચ પર જોવા મળી ભારત માતા કી જય નાદ સાથે કાર્યક્રમને સમાપત જાહેર કર્યો.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756