દામનગર શહેર માં ચક્ષુદાતા શ્રી સ્વ.જમનાબેન રાણવા નુ મરણોત્તર સન્માન
દામનગર શહેર માં ચક્ષુદાતા શ્રી સ્વ.જમનાબેન રાણવા નું સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ દ્વારા મરણોત્તર સન્માન
દામનગર શહેર માં ચક્ષુદાતા શ્રી સ્વ.જમનાબેન જીવરાજભાઈ રાણવા ઉવ ૭૨ નું કુદરતી દેહાવસાન થતાં તેમની ઇચ્છા મુજબ સદગત ના પુત્ર રત્ન કિશોરભાઈ રાણવા દ્વારા માતૃશ્રી નું ચક્ષુદાન કરી કોઇ અજાણ્યા દર્દીઓને દ્રષ્ટિ આપીને તેનું જીવન ઉજાગર કરનાર “રાણવા પરિવાર’’ નું દામનગર શહેર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા સન્માન કરાયું હતું
પરમાત્માં સદગત આત્માને ચિર શાંતિ આપે તેના ઉત્તમ વિચારો સમાજનાં દરેક વર્ગને રાણવા પરિવારનું પ્રેરણાદાયી કદમ માર્ગદર્શક બની રહે રાજયસુખ સ્વર્ગ કે પૂર્વજન્મ અમે માંગતા નથી, અમારાં દ્રારા કોઇ પીડીતનાં દુઃખ દુર થાય એ જ માંગીએ છીએ. તેવી ભાવના વ્યક્ત કરતા રાણવા નું દામનગરની તમામ સેવાભાવી સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ શ્રી વણકર સમાજ ઉત્કષૅ મંડળ ટ્રસ્ટ સન્માન પત્ર આપી સન્માન કરાયું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756