અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સ્વતંત્રતા દિવસની રંગેચંગે ઉજવણી કરાઈ

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સ્વતંત્રતા દિવસની રંગેચંગે ઉજવણી કરાઈ
અંકલેશ્વર ઉમરવાડા રોડ ખાતે આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી આન-બાન-શાન સાથે કરવામાં આવી હતી.
અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જાણીતા સમાજસેવક અને અંકલેશ્વર ફિલોન્થ્રોફિકલ સોસાયટીના પ્રણેતા નરેશ પુજારા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રણી ઉદ્યોગપતિ મનોજ આનંદપુરા તેમજ શાળાના ટ્રસ્ટી નાઝુ ફડવાલા સહિત આચાર્ય, શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
મો. 96248 35201.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756