કોસાડી ગામેં ઞૈ હત્યા ના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને SOGએ ઝડપી પાડ્યો

કોસાડી ગામેં ઞૈ હત્યા ના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને SOGએ ઝડપી પાડ્યો
માંગરોળ તાલુકાના કોસાડી ગામના કનવાડા ફળિયા નો ગૌ હત્યા ના ગુનામાં સંડોવાયેલો અને દોઢ વર્ષથી નાસ્તો ફરતો આરોપીને એસ ઓ જી ની ટીમે કનવાડા થી ઝડપી લીધો હતો
એસ ઓ જી શાખાના પી આઈ એમ એમ ગિલાતર ની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓ નાસ્તા ફરતા આરોપીઓને શોધી રહ્યા હતા ત્યારે એસ ઓ જી ના પોલીસ કોન્સ્ટેબલ અમૃતભાઈ ધનજીભાઈ ને બાતમી મળી હતી કે કોસાડી ગામના ગો હત્યા ના ગુનામાં દોઢ વર્ષથી નાસ્તો ફરતો આરોપી અર્જુન કરસન વસાવા કનવાડા ના બસ સ્ટેશન પાસે ઉભો હોવાની બાતમી મળી હતી જેને આધારે રેડ કરવામાં આવતા આરોપી અર્જુન કરસન વસાવા રહે કોસાડી ગામ કનવાડા ફળિયું તાલુકો માંગરોળ ને ઝડપી લીધો હતો ઝડપાયેલા આરોપીએ સુલેમાન સલીમ ભીખુ રહે કોસાડી ગામ દ્વારા બે ગાયોની કતલ ખાડીમાં કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. .
રિપોર્ટ : નિલય ચૌહાણ, માંગરોલ.
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756