થરાદ:દુરબીન અને લેસર થી ઈલાજ કરતી પ્રથમ હોસ્પિટલ

બનાસકાંઠા જિલ્લાની સરહદી વિસ્તારમાં આવેલી થરાદ ખાતે ની આસ્થા હૉસ્પિટલ ની એક નવી પહેલ કરવામાં આવી છે હવે માનવ શરીરમાં થતા ગંભીર ઓપરેશન હવે દુરબીન અને લેસર થી કરવામાં આવે તેવી સુવિધા થરાદ ની આસ્થા હોસ્પિટલમાં ઉપલબ્ધ થતાં સરહદી વિસ્તાર ની આવી સુવિધાઓ ધરાવતી પ્રથમ હોસ્પિટલ બની છે .
આસ્થા હોસ્પિટલમાં હવે દુરબીન તથા લેસર થી થતાં બધા જ પ્રકાર ના ઓપરેશન કરવામાં આવે છે.આસ્થા હોસ્પિટલ ના એક દર્દી ને પિત્તાશય માં ઘણી બધી અલગ અલગ સાઈઝ ની પથરી હતી.તેથી તેમને પેટ માં અસહ્ય દુઃખાવો અને ઊલ્ટી જ થતી હતી .અને કઈ પણ ખાઈ શકતા ન હતા આવી ગંભીર બિમારી થી પીડાતા દર્દીને સોનોગ્રાફી કરતા જણાયું કે પિત્તાશય માં ઘણી પથરી છે તેમજ દવા ની કોઈ જ અસર થતી ન હતી જે થી ડૉ પ્રકાશભાઈ સાહેબ દ્રારા દુરબીન થી પિત્તાશય ની બધી જ પથરી અને ખરાબ પિત્તાશય કાઢી નાખવું પડયુ તેમજ દર્દી ને બે જ દિવસ માં રજા આપવામાં આવી હતી હવે દુરબીન થી થતા બધા જ ઓપરેશન થરાદ આસ્થા હોસ્પિટલ માં થાય છે.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756