માનવતા ગ્રુપ દ્વારા સ્મશાન, કબ્રસ્તાન તેમજ ચર્ચમાં સેવા આપતા શ્રેષ્ઠી ઓને સન્માનિત કરાયા.

માનવતા ગ્રુપ દ્વારા સ્મશાન, કબ્રસ્તાન તેમજ ચર્ચમાં સેવા આપતા શ્રેષ્ઠી ઓને સન્માનિત કરાયા.
Spread the love

માનવતા ગ્રુપ દ્વારા સ્મશાન, કબ્રસ્તાન તેમજ ચર્ચમાં સેવા આપતા શ્રેષ્ઠી ઓને સન્માનિત કરાયા.

ગાંધીધામ: નવ વર્ષ નિમિત્તે સર્વ ધર્મ સમભાવનાના સૂત્રને સાર્થક કરતા માનવતા ગ્રુપ દ્વારા વિવિધ ધર્મના સેવાધારીઓને માનવતા ગ્રુપ આદિપુર દ્વારા માનવતા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ગાંધીધામના અંતિમધામમાં લાશો ને અવલ મંજિલે પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરતા હર્ષદ પુરી ઈશ્વરગીરી ગુંસાઈ, ભાવિકપૂરી ઈશ્વરગીરી ગુંસાઈ , શ્રીમતી દમયંતીબેન ઈશ્વરગીરી ગુંસાઈ, આદિપુરના સોનાપુરી ટ્રસ્ટમાં કાર્યરત લાલજીભાઈ શામજીભાઈ નાથબાવા , રાઠોડ અબ્દુલભાઈ , ધર્મગુરુઓ મૂત્વલી દાઉદભાઈ અબ્દરેમાનભાઈ સંગાર , ફાધર જોસેફ વહેલીકથ વિકાર, મતિયા વેલજીભાઈ જેઠુભાઈ તેમજ મારાજ નાનજીભાઈ મગનભાઈ જેઓ વર્ષોથી સમાજ માટે નિસ્વાર્થ ભાવે ધાર્મિક કાર્ય તેમજ સર્વ ધર્મ સમભાવની દરેક સમાજ મા સુવાસ પ્રસરાવવાનું કાર્ય કરતા અને લોકોને માનવતા લક્ષી કાર્યો માટે પ્રેરણા પૂરી પાડતાં આ સેવા ભાવિઓ ને માનવતા એવોર્ડ તેમજ સન્માન પત્ર આપી સન્માનિત કરાવ્યા હતા અને નુતન વર્ષ ની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!