દામનગર પાલિકા તંત્ર દ્વારા વેરા વસુલાત ઝુંબેશ પાંચ થી વધુ મિલકતો ને શીલ કરાય

દામનગર પાલિકા તંત્ર દ્વારા વેરા વસુલાત ઝુંબેશ પાંચ થી વધુ મિલકતો ને શીલ કરાય
Spread the love

દામનગર પાલિકા તંત્ર દ્વારા વેરા વસુલાત ઝુંબેશ પાંચ થી વધુ મિલકતો ને શીલ કરતા ચીફ ઓફિસર રઘુવીરસિંહ ઝાલા નો સપાટો

દામનગર શહેર ની “ડ” વર્ગ ધરાવતી નગરપાલિકા તંત્ર દ્વારા વેરા વસુલાત ઝુંબેશ વેગ માં ચીફ ઓફિસર રઘુવીરસિંહ ઝાલા નો સપાટો વધુ પાંચ મિલકતો ને સિલ લાંબા સમય થી બાકીદારો ની મિલકતો શીલ કરી અગાઉ ત્રણ થી વધુ મિલકતો ને સીલ કર્યા બાદ આજરોજ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત બાબતે ૩ કોમર્શિયલ મિલ્કતો ને સીલ કરવામાં આવેલ છે અને હજુ આગામી સમય માં પણ આ કાર્યવાહી કરવામાં આવશે આ તમામ કામગીરી ચીફઓફિસર શ્રી રઘુવીરસિંહ ઝાલા સાહેબ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે લાંબા સમય થી વેરો ન ભરતા મિલ્કત ધારકો સામે પાલિકા તંત્ર ની વેરા વસુલાત ઝુંબેશ સંગીન બનાવતું તંત્ર વેરા વસુલાત માટે સમગ્ર સ્ટાફ દ્વારા કડક ઉઘરાણી થઈ રહી છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20230302-WA0063.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!