લાયન વિરાટ સાવલીયાના જન્મદિન પ્રસંગે મનોદિવ્યાંગો ને ભોજન પ્રસાદ કરાવી ઉજવ્યો

લાયન વિરાટ સાવલીયાના જન્મદિન પ્રસંગે મનોદિવ્યાંગો ને ભોજન પ્રસાદ કરાવી ઉજવ્યો
Spread the love

લાયન વિરાટ સાવલીયાના જન્મદિન પ્રસંગે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ના મનોદિવ્યાંગો ને ભોજન પ્રસાદ કરાવી ઉજવ્યો

અમદાવાદ મનોદિવ્યાંગ બાળકોની પ્રતિભાનો નિખાર વધે અને તેમના ઉત્સાહ આનંદમાં વધારો થાય તેવા પ્રેરણાલક્ષી ડ્રોઈંગ કોમ્પીટીશન,ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન લાયન વિરાટ સાવલીયાના જન્મદિવસ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ,ગાયત્રી પરિવાર નારણપુરા,સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા મહાનુભાવો ડે.મૅયર મા.શ્રીમતી ગીતાબેન પટેલ અમદાવાદ મહાનગર,મા.ડૉ.ઋત્વીઝ પટેલ પ્રવક્તા ભા.જ.પ. ગુજરાત,અતિથિ વિશેષ લા.શ્રીમતી આશાબેન બ્રહ્મભટ્ટ અ.મ્યુ.કાઉન્સીલર નવરંગપુરાની ઉપસ્થિતિમાં વેરાઈ માતાજી મંદિર, નવાવાડજ રેલ્વે ક્રોસિંગ પાસે યોજાયું હતું જેમાં જન્મદિવસ સંસ્કાર ગાયત્રી પરિવારના પ્રવીણભાઈ જી.પટેલે મંત્રોચ્ચાર સાથે કરાવ્યાહતા અને પ્રસંગના અંતે સ્વાદિષ્ટ ભોજન મીષ્ટાન સાથે મનો દિવ્યાંગ બાળકોને વિરાટ સાવલીયા તરફથી જન્મદિવસની ખુશાલીમાં પીરસવામાં આવ્યું હતુ

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20230304-WA0050.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!