શાખપુર : પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ આપો મુખ્યમંત્રી સમક્ષ સરપંચ ની માંગ

શાખપુર : પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ આપો મુખ્યમંત્રી સમક્ષ સરપંચ ની માંગ
Spread the love

શાખપુર ગ્રામ્ય વિસ્તાર ને પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ આપો મુખ્યમંત્રી સમક્ષ સરપંચ ની માંગ

દામનગર લાઠી તાલુકાના શાખપુર ગામે જરૂરિયાત મંદોને વડાપ્રધાન આવાસ યોજના હેઠળ મકાન ફાળવવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી શાખપુર ગામે ગરીબ અને મધ્યમ પરિવારના અનેક લોકોને કાચા મકાન હોય જે પરિવાર ગરીબ અને જરૂરિયાત મંદ હોય તેવા પરિવારોને વડાપ્રધાન આવાસ યોજના હેઠળ નવા ફોર્મ ભરી અને મકાન ફાળવવા જેથી ગરીબ વર્ગને પોતાનું ઘરનું ઘર મળે અને તેમનું સપનું સાકાર થાય તેવી વહેલી તકે આ યોજનાના ફોર્મ ભરવાના ચાલુ થાય અને શાખપુરના વધારેમાં વધારે ગરીબ વર્ગના મકાન બનાવવામાં આવે એવી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે મફત પ્લોટ વિહોણા બીપીએલ યાદીમાં નામ ન હોય અને 16 ના સ્કોરમાં નામ ન હોય તેવા પરિવારને પ્લોટ પણ મળી શકતો નથી જેમાં સુધારો કરી સીધા જરૂરિયાત મંદ લોકોને સર્વે કરી પ્લોટ ફાળવવામાં આવે તેવી માંગ શાખપુરના સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ એ કરી છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230308-WA0081.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!