ભાવનગર શિશુવિહાર ખાતે ૨૪ માર્ચ શુક્રવારે પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાશે

ભાવનગર શિશુવિહાર ખાતે ૨૪ માર્ચ શુક્રવારે પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાશે
Spread the love

ભાવનગર શિશુવિહાર ખાતે ૨૪ માર્ચ શુક્રવારે પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાશે

ભાવનગર શિશુવિહાર સંસ્થા આયોજિત શ્રી જયદેવભાઈ દીપકભાઈ ઉનડકટ પરિવારના સૌજન્યથી ૪૫૮મો નેત્રયજ્ઞ તેમજ સ્વ. કુસુમબેન યશવંતભાઈ પંડ્યાની સ્મૃતિમાં શ્રી વંદનાબેન યશવંતભાઈ પંડ્યાનાં સૌજન્યથી ૪૫૯ મો નેત્રયજ્ઞ તા. ૨૪ -૩-૨૦૨૩ શુક્રવારે સવારે ૯ થી ૧૧ શીશુવહાર માં પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાશે. જીલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી ભાવનગર તથા શિવાનંદ આઈ હોસ્પિટલ, વીરનગરના સહયોગથી યોજાનાર આ યજ્ઞ માં વિનામૂલ્યે આંખ તપાસ કરી જરૂરીયાતમંદને આંખના ડ્રોપ્સ અપાશે તથા મોતિયાના ઓપરશન કરી નેત્રમણી મૂકી અપાશે . જે ભાઈ બહેનોને આંખ તપાસ કરાવવી હોય તેમને સવારે ૯:૩૦ થી ૧૧:૦૦ સાંજે ૫:૦૦ થી ૭:૦૦ કલાકે શીશુવહાર માં રેશનકાર્ડઅને આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે રાખી નામ નોધાવી કેસ પેપર મેળવી લેવા
તંત્રી શ્રી ઉપરોક્ત વિગત આપના દૈનિકમાં પ્રકશિત કરવા વિનંતી છે તેવો અનુરોધ કરતા સંસ્થાપક ડૉ નાનકભાઈ ભટ્ટ ની યાદી માં જણાવ્યું છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

images-2.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!