શાખપુર ગામે અમરેલી જિલ્લા પંચાયત સંચાલિત આર્યુવેદિક દવાખાના માં તબીબ મુકવા માંગ

શાખપુર ગામે અમરેલી જિલ્લા પંચાયત સંચાલિત આર્યુવેદિક દવાખાના માં તબીબ મુકવા માંગ
Spread the love

શાખપુર ગામે અમરેલી જિલ્લા પંચાયત સંચાલિત આર્યુવેદિક દવાખાના માં તબીબ મુકવા માંગ

દામનગર લાઠી તાલુકાના શાખપુર ગામે જિલ્લા પંચાયત સંચાલિત આર્યુવેદિક દવાખાનું આવેલ છે જેમાં કાયમી ડોક્ટર શાખપુર ગામે આવતા હતા જેની બદલી થતા તળાજા મુકામે બદલી થયેલ છે તેની જગ્યાએ અઠવાડિયામાં એક જ બુધવારે ભુરખીયા ડોક્ટરને ચાર્જ આપ્યો છેવાડા નું શાખપુર ગામ કાયમી ડોક્ટરની સુવિધા પણ ગુજરાત સરકાર દ્વારા બદલી કરી લોકોમાં રોશની લાગણી જોવા મળે છે જેથી ગામના સરપંચ જશુભાઈ ખુમાણે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરીએ આયુર્વેદિક દવાખાના માં કાયમી ડોક્ટરની નિમણૂક માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે આ દવાખાના માં આજુબાજુના ગામના લોકો આયુર્વેદિક દવાઓ લઈ રહ્યા છે જેથી વહેલી તકે શાખપુર દવાખાના માં કાયમી ડોક્ટરને પોસ્ટ આપવા આરોગ્ય મંત્રી તેમજ મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરવામાં આવી છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230705-WA0048.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!