દેશ ના નાયબ ચૂંટણી કમિશનર નિતેશકુમાર વ્યાસ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને પધાર્યા

દેશ ના નાયબ ચૂંટણી કમિશનર નિતેશકુમાર વ્યાસ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને પધાર્યા
Spread the love

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ના દર્શને પધારતા દેશ ના નાયબ ચૂંટણી કમિશનર નિતેષકુમાર વ્યાસ નું ભુરખિયા હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા સત્કાર શ્રી ભુરખિયા હનુમાનજી દાદા ના અનન્ય સેવક છે માદરે વતન દામનગર ના હાલ દિલ્હી દેશ ના નાયબ ચૂંટણી કમિશનર નિતેશકુમાર વ્યાસ આજરોજ શ્રી ભુરખિયા હનુમાનજી ના પૂજન અર્ચન દર્શન કર્યા હતા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા દેશ ના નાયબ ચૂંટણી કમિશનર વ્યાસ નું ટ્રસ્ટી હરજીભાઈ નારોલા ટ્રસ્ટી અમરશીભાઈ પરમાર સહિત ના ટ્રસ્ટી શ્રો ઓ એવમ કર્મચારી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત સત્કાર કરાયો હતો લાઠી દામનગર ના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા શ્રી લટુરિયા હનુમાનજી મંદિર ના મહંત પૂજ્ય સેવાદાસબાપુ સહિત ના હસ્તે શ્રી ભુરખિયા દાદા નું સ્મૃતિ ચિન્હ અર્પિ સન્માન કરાયું હતું શ્રી ભુરખિયા હનુમાનજી દાદા માં અતૂટ શ્રદ્ધા ધરાવતા નિતેશકુમાર વ્યાસ પરિવારે મંદિર માં પૂજા બાદ મંદિર ટ્રસ્ટ કાર્યાલય નું મુલાકાત લઈ ટ્રસ્ટી ઓ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230716-WA0015.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!