અરવલ્લી: શું તંત્ર કોઈ નો ભોગ લેવાય તેની રાહ જોઈને બેઠું છે?*

નાની બોરવાઈ થી વડાગામ તરફ જતા ડામર રોડ પર પડેલો ખાડો પૂરવામાં તંત્રની બેદરકારી
ધનસુરા તાલુકા ના નાની બોરવાઈ થી વડા ગામ તરફ જવાના રોડ ઉપર 15 દિવસ અગાઉ વરસાદ ના લીધે ધોવાણ થતાં એક મોટો ખાડો પડ્યો છે આ રોડ ઉપર દિવસ દરમ્યાન ખૂબ જ અવર જવર થતી હોય છે શાળામાં જતા બાળકો પણ અવર જવર કરતાં હોય છે તેના લીધે અકસ્માત થવાનો ભય છે માર્ગ અને મકાન વિભાગ અરવલ્લી જિલ્લા પંચાયત મા વારંવાર રજુઆત કરવા છતાં આ કામગીરી થઈ નથી તંત્ર અકસ્માત થવાની રાહ જોઈ બેઠૂ હોય તેવી ગ્રામજનો ની વેદના છે આ રોડની બે બાજુ પાણી ની ભરેલી ઉડી ખાણો આવેલી છે તેમ છતાં તંત્ર કેમ બેદરકારી દાખવી રહ્યું છે તેવા સવાલો ગામ લોકો કરી રહ્યા છે
રીપોર્ટ, મનોજ રાવલ ધનસુરા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300