વિચરતા સમુદાય સમર્થન મંચ દ્રારા વૃદ્ધ નિરાધાર ને ઓક્ટોમ્બર-૨૩ માસ ની રાશનકીટ નુ વિતરણ કરાયુ.

વિચરતા સમુદાય સમર્થન મંચ દ્રારા વૃદ્ધ નિરાધાર ને ઓક્ટોમ્બર-૨૩ માસ ની રાશનકીટ નુ વિતરણ કરાયુ.
સુરેન્દ્રનગર મા રહેતા દલિત, વિચરતી અને વિમુક્ત જાતિઓ ના ડફેર, બાવરી, દેવીપુજક, ચુંવાળિયા કોળી, વાંસફોડા સમુદાય ના જરુરિયાતમંદ ,અશકત, વૃદ્ધ અને નિરાધાર કે જે કામ કરી શકે તેમ નથી એવા લોકો ને એક માસ ચાલે તેટલા કરીયાણા ની કીટ નુ વિતરણ સંસ્થા ના સ્થાપક મિતલબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જીલ્લા કો-ઓર્ડીનેટર હષઁદ કે વ્યાસ દ્રારા કરવામા આવ્યુ હતુ. દર મહિને આવા વૃદ્ધો ને રાશનકીટ આપવામા આવશે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300