આર. સી મિશન શાળા વડતાલમાં રામ મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી

આર. સી મિશન શાળા વડતાલમાં રામ મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી
Spread the love

આર. સી મિશન શાળા વડતાલમાં રામ મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી


20 જાન્યુઆરી 2024 શનિવાર ના રોજ સવારે 10. 00 કલાકે શાળા મેદાનમાં મેનેજરશ્રી રેવ. ફાધર રૂમાલ્દો ની અનુમતિ સાથે, આચાર્યશ્રી અનિકેતન ડાભી વડતાલ સી.આર.સી કો-ઓર્ડીનેટર શંકરભાઈ સાહેબ, વાલી મિત્ર શ્રી હરીભાઇ ભરવાડ ની ઉપસ્થિત માં શ્રી રામ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આવકાર શ્રી શૈલેષ સર દ્વારા ત્યારબાદ પરિચય, ભગવાન શ્રી રામને પુષ્પગુમાળા, દિપ પ્રાગટય મહેમાન શ્રીઓનું દ્વારા. તેઓનું પુષ્પગુચ્છ થી સ્વાગત બાળ મિત્રો દ્વારા મહેમાન શ્રી શંકરભાઈ સાહેબ દ્વારા ભગવાન રામની ત્રણ બાબત ને રજૂ કરવામાં આવી હતી નમ્રતા, સ્થિરતા, ન્યાય, નીતાબેન દ્વારા ભગવાન રામ નું ગીત રજૂ કરવામાં આવ્યું હતું. રામાયણના અલગ અલગ રોલ અદા કરનાર બાળમિત્રોને સુંદર ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રીઅનિકેતન ડાભી પ્રસંગોચિત બે બોલ તથા આભાર વિધિ કરી હતી. શ્રી વિકાસભાઈ દ્વારા રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું શીલાબેન, રાજેશસર, એરુષાબેન, પાયલબેન, નીતાબેને કાર્યક્રમ ને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન કરનાર ડો. શૈલેષ વાણીયા શૈલ 10:00 વાગે શરૂ કરવામાં આવેલો કાર્યક્રમ 11:30 વાગ્યે પૂર્ણ કરવામાં આવ્યો બાળકોની મુખાકૃતિ ઉપર અનેક જોવા મળ્યો. મધ્ય ભોજન લીધા બાદ બાળકો પોતાના ઘરે ગયા હતા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!