ખડાયતા વણિક સમાજ નું ગૌરવ : વિનેશભાઈ કગરાણા નું રાજ્યપાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું

ખડાયતા વણિક સમાજ નું ગૌરવ : વિનેશભાઈ કગરાણા નું રાજ્યપાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું
Spread the love

ખડાયતા વણિક સમાજ નું ગૌરવ : વિનેશભાઈ કગરાણા નું રાજ્યપાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું.


અભિનંદન સહ શુભકામનાઓ


ખડાયતા વણિક સમાજ ના દિકરાનુ વડીલો ના આશીર્વાદ થી ગુજરાત રાજ્ય ના મહામહિમ
રાજ્યપાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
ડો.એન જી શાહ સાર્વજનિક હાઇસ્કુલ (વાધોડીયા-બરોડા) ના ૭૫ વર્ષ, અમૃત મહોત્સવના ઉદ્ઘાટન સમારંભમાં પધારેલ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્ય પાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા વિનેશભાઈ રણછોડભાઈ કગરાણાને રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ બદલ સન્માનિત કરવામાં આવ્યા, આનંદ સાથે ગર્વની વાત એ છે કે આ સમગ્ર કાર્યક્રમનું ખૂબજ સુંદર સંચાલન પણ વિનેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું

વિનેશભાઈ રણછોડભાઈ જમનાદાસ કગરાણા,
બરોડા,
મો.નં.૯૪૨૯૧૧૧૬૨૮

રમીલાબેન રણછોડભાઈ કગરાણા પરીવાર ના જય શ્રી કૃષ્ણ

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!