હારીજ : ઠાકોર પરિવાર દ્વારા બોરતવાડાથી ચોટીલા પગપાળા યાત્રા રથનું પ્રસ્થાન…

હારીજ : ઠાકોર પરિવાર દ્વારા બોરતવાડાથી ચોટીલા પગપાળા યાત્રા રથનું પ્રસ્થાન…
Spread the love

હારીજ : ઠાકોર પરિવાર દ્વારા બોરતવાડાથી ચોટીલા પગપાળા યાત્રા રથનું પ્રસ્થાન…

હારીજ તાલુકાના ઠાકોર પરિવાર દ્વારા છેલ્લા 40 વર્ષથી બોરતવાડાથી ચોટીલા પગપાળા યાત્રા રથનું પ્રસ્થાન…

હારીજના ઠાકોર બનેસંગજી હમીરજી પરિવાર દ્વારા બોરતવાડાથી ચોટીલા પગપાળા યાત્રા રથનું પ્રસ્થાન..

પાટણ જીલ્લાના હારીજ તાલુકાના બોરતવાડાથી ચોટીલા ઠાકોર પરિવાર દ્વારા છેલ્લા 40 વર્ષ થી બોરતવાડાથી ચોટીલા પગપાળા યાત્રા રથનું પ્રસ્થાન કરાય છૅ. ઠાકોર બનેસંગ હમીરજી સમસ્ત ઝાલા મકવાણા પરિવાર દ્વારા પગપાળા યાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે. હારીજના બોરતવાડા ખાતે સમસ્ત ઝાલા મકવાણા પરિવાર દ્વારા ફાગણ સુદ આઠમના સવારે બોરતવાડા ચામુંડા માતાજી મંદિર પરિસરથી માતાજીના રથને શણગાર સજી સમગ્ર ગામમાં ડીજે ના તાલે વરઘોડો કાઢી ગામ ગોંદરે માતાજીની આરતી પૂજા અર્ચના કરવામાં આવી.
ત્યારબાદ વાજતે ગાજતે માઁ ચામુંડા માતાજીના આશીર્વાદ લઇ સમસ્ત ગ્રામજનોએ રથને ચોટીલા જવા પ્રસ્થાન કરાવ્યું હતું.. ત્યારે સમસ્ત બનેસંગ હમીરજી પરિવારના સમસ્ત કુટુંબ દ્વારા આ પગપાળા યાત્રા સંઘમાં જોડાયા હતા.પગપાળા યાત્રા સંઘમાં યાત્રિકોને ચા પાણી નાસ્તો ભોજન, રહેવાની ઉત્તમ વ્યવસ્થા સહિતની સેવા ઠાકોર બળવંતજી બબાજી પરિવાર તરફથી સેવા સાથે સહયોગ આપ્યો હતો.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!