પાલીતાણાના અનીડા મુકામે શ્રી જીતુબાપુ ગોંડલીયાના વ્યાસાસને શ્રી રામકથા યોજાશે.

પાલીતાણાના અનીડા મુકામે શ્રી જીતુબાપુ ગોંડલીયાના વ્યાસાસને શ્રી રામકથા યોજાશે.
Spread the love

પાલીતાણાના અનીડા મુકામે શ્રી જીતુબાપુ ગોંડલીયાના વ્યાસાસને શ્રી રામકથા યોજાશે.

આગામી તારીખ 06/4/2025 રામ નવમીના પાવન દિવસે શ્રી રામચરિત માનસ (રામકથા) નો પાલીતાણા ના શેત્રુજીડેમ પાસે આવેલ અનીડા ગામ ખાતે પ્રારંભ થવા જઈ રહ્યો છે.

જેમાં કથા નો સમય સવાર ના ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ ના રહેશે કથા તારીખ 06/04/2025 થી 14/4/2025 સુધી રહેશે કથાના વ્યાસાસને શ્રી જીતુબાપુ ગોડલિયા (લાખાવાડવાળા) પોતાની આગવી શૈલીમાં સંગીતમય કથાનું રસપાન કરાવશે તો આ રામચરિત કથા નું રસપાન કરવા આપ સૌને અનીડા ગામ તેમજ બાપા સીતારામ યુવા ગ્રુપ મંડળ દ્વારા અનુરોધ કરાયો છે.અત્રે ઉલ્લેખનીય એ છે કે યુવા કથાકાર શ્રી જીતુબાપુ ગોંડલીયા ખુબજ નાની વયે સરસ રીતે કથાનું રસપાન કરાવી શ્રોતાઓ ને રસતરબોળ કરી અને જકડી રાખે છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!