રાજ્યની તમામ શાળામાં ધોરણ ૩ થી ૧૨ ની પરીક્ષા શિક્ષણ બોર્ડ લેશે

- રાજ્યની તમામ શાળામાં ધોરણ ૩ થી ૧૨ ની પરીક્ષા શિક્ષણ બોર્ડ લેશે,સરકાર નો મહત્વનો નિર્ણય.
- રાજ્ય શિક્ષણ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય.
- હવે થી ધોરણ ૩ થી ૧૨ ની પરીક્ષા શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવશે.
- તેમજ હવે થી ખાનગી પ્રકાશનના પુસ્તકોનો ઉપયોગ કરી શકશે નહીં.
- તેમજ નબળા વિદ્યાર્થીઓ માટે અલગ પદ્ધતિ થી ભણાવશે તેને લઈ રાજ્ય શિક્ષણ દ્વારા મોટો નિર્ણય.
- પહેલા શિક્ષણ બોર્ડ ધોરણ ૧૦ અને ૧૧,૧૨ સાયન્સ ની પરીક્ષા લેવામાં આવતી હતી.
- હવે થી ધોરણ ૩ થી ૧૨ ની પરીક્ષા શિક્ષણ બોર્ડ લેશે.
- આ મહત્વના નિર્ણયનો અમલ નવા શૈક્ષણિક વર્ષથી કરવામાં આવશે.
રીપોર્ટ : અલ્પેશ પટેલ (વડાલી)