અંબાજી મંદિરમાં આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો

અંબાજી મંદિરમાં આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો
Spread the love

લોકપ્રિય શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે સવારે ચાચર ચોકમાં આવેલા હવન શાળામાં મંદિરના ભૂદેવો દ્વારા મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. આ હવનમાં અંબાજી મંદિર તરફથી કોઈ જ અધિકારી યજમાન તરીકે બેઠા ન હતા ,કોરોનાવાયરસ ને કારણે આજે અંબાજી મંદિરમાં માત્ર શાસ્ત્રોક્ત વિધિથી હવન શરૂ કરાયો હતો અને ત્યારબાદ આ હવન ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. બપોરે 12:39 ના વિજય મુહૂર્તમાં અંબાજી મંદિરમાં માતાજીના વાઘ પાસે જવેરા ભટ્ટજી મહારાજ દ્વારા લઈને અંબાજી માતાજીને ધરવામાં આવ્યા હતા આજે આખું અંબાજી મંદિર ભક્તો વિના ખાલી ખાલી જોવા મળ્યું હતું.

રિપોર્ટ : અમીત પટેલ (અંબાજી)

IMG-20200401-WA0071.jpg

Amit Patel

Amit

Right Click Disabled!