રાષ્ટ્રીય ખેડૂત નેતા રાકેશ ટિકેત ગુજરાતમા પ્રવેશ્યા, છાપરી બોર્ડર પરથી ગુજરાતમા આવ્યા
Post Views:
270
- મોટી સંખ્યામાં યુવાનો અને તેમના સમર્થકો હાજર રહ્યા
- વાવ ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડી, ધાનેરા ધારાસભ્ય નાથાભાઈ,બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી હાજર
- અંબાજી તરફ આવેલા રાકેશ ટિકેત નુ જગ્યા જગ્યા અભિવાદન કરવામા આવ્યું
- ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ હાજર રહ્યા
- અંબાજી મંદિર ખાતે સામાન્ય ભક્તની જેમ શક્તિદ્વાર થી લાઈનમાં ઉભા રહી માં અંબા ના દર્શન કરવા રાકેશ ટિકેત પહોચ્યા
- શંકરસિંહ વાધેલા યે પણ સામાન્ય ભક્તની જેમ લાઈનમાં આવી માતાજીના દર્શન કર્યા
- અંબાજી મંદિર ની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ લીધા
- અંબાજી ખાતે પોલીસ નો મોટો કાફલો હાજર રહ્યો
- ગુજરાત છાપરી બોર્ડર પર પોલીસ અધિકારીઓ, આરોગ્યની ટીમ, ખેડુત નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા
- કોરોના કહેર મા સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું
- આદિવાસી સમાજ દ્વારા ઢોલ નગારા દ્વારા રાષ્ટ્રીય ખેડૂત નેતા રાકેશ ટિકેત નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
- મોટી સંખ્યામાં મીડિયા હાજર રહ્યું જેમા રાજસ્થાન ના મીડિયાકર્મી પણ હાજર રહ્યા
- અંબાજી મંદિર ખાતે દર્શન કર્યા બાદ ખુલ્લી ગાડી મા શક્તિદ્રાર થી ખોડીવડલી સર્કલ સુધી રાકેશ ટિકેત અને શંકરસિંહ વાઘેલા યે લોકોનું અભિવાદન કર્યું
- પોલીસ દ્વારા સુંદર વ્યવસ્થા જોવા મળી
- ખોડીવડલી સર્કલ પર બાપુ એ હાજર લોકો નું અભિવાદન કર્યું
- બાપુ બાદ રાકેશ ટિકેત એ પણ કેન્દ્ર સરકાર પર મોટા આરોપ મુક્યા
- દિલ્હી આજુબાજુ આખા દેશ ના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે
- હવે બીજુ આંદોલન ગુજરાત થી શરૂ કરીશું
- રાકેશ ટિકેત એ શંકરસિંહ વાઘેલા ને બુઢ્ઢા શેર કહીને સન્માન આપ્યું
- આંદોલન જૂના ઓજારો થી લડવામાં આવશે
- અમે પૂરી તૈયારી કરિને આવ્યા છીએ ગુજરાત મા કંઈ પણ થશે તો 20 મિનિટ મા આખો દેશ બંઘ થસે: રાકેશ ટિકેત
- આ ગુજરાત ના ખેડુતો ની લડાઈ છે, ગુજરાત ના ખેડુતો ને પૂરતા ભાવ મળતા નથી
- ગુજરાત ના આઝાદી ની લડાઈ છે
- ત્રણ ટી થી આંદોલન કરીશું ટ્રેકટર, ટ્વીટર અને ટેન્ક
- અંબાજી થી પાલનપુર તરફ રાકેશ ટિકેત નો કાફલો નીકળ્યો