ધાનપુરના આંબાકાચમાંથી 14 વર્ષીય સગીરાને અજાણ્યો ઈસમ અપહરણ કરી નાસી જતાં ફરિયાદ નોંધાય

ધાનપુરના આંબાકાચમાંથી 14 વર્ષીય સગીરાને અજાણ્યો ઈસમ અપહરણ કરી નાસી જતાં ફરિયાદ નોંધાય
Spread the love

કિશોરીનું અપહરણ: ધાનપુરના આંબાકાચમાંથી 14 વર્ષીય સગીરાને અજાણ્યો ઈસમ અપહરણ કરી લઈ નાસી જતાં ફરિયાદ નોંધાય
ગત 31 ડિસેમ્બરે કિશોરી ઘરની બહાર લઘુશંકા કરવા નીકળી હતી

સગીરાના પિતાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરાઈ
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આંબાકાચ ગામેથી એક 14 વર્ષીય સગીરાનુ અપહરણ થયુ છે. કોઈ અજાણ્યો ઈસમ કિશોરીનું અપહરણ કરી લઇ નાસી જતાં પોલીસમાં ફરીયાદ નોંધાવાઈ છે.

રીપોર્ટ : નિલેશ.આર .નીનામા
દાહોદ 

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG_20220123_185032.jpg

Admin

Nilesh Ninama

9909969099
Right Click Disabled!