પ્રજાસત્તાક દિવસ ના અનુસંધાને ગાંધીધામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ

પ્રજાસત્તાક દિવસ ના અનુસંધાને ગાંધીધામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ
Spread the love

પ્રજાસત્તાક દિવસ ના અનુસંધાને ગાંધીધામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ

યુનિટી, વિશ્વ સિંધી સેવા સંગમ ટીમ અને ગાંધીધામ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ તારીખ 25મી જાન્યુઆરી 2022ના રોજ બપોરે 12:30 વાગ્યેપ્લોટ નંબર 5.6, 7. વોર્ડ 3./9AE, ભારત નગર પાસે સનરાઈઝસ્કૂલ પાસે કરાયેલ,
વૃક્ષારોપણ પ્રોજેક્ટ માટે અતિથિ તરીકે નગરપાલિકા પ્રમુખ શ્રી ઈશિતાબેન ટીલવાણીને આમંત્રિત કરવામાં આવ્યા.
આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઈશિતા ટીલવાણી ની સાથે કૈલાસ બેન ભટ્ટ, વિશ્વ સિંધી સેવા સંગમના ઇન્ટરનેશનલ વાઇસ પ્રેસિડેન્ટ સુજાતા પ્રધાન, મમતા મંગલાની, નિર્મલા રાણા, મધુ ફતનાની, પૂનમ ખેમાની, ભારતી માખીજાણી, રેખાબેન, મિસ કચ્છ નયના ભાનુશાળી તથા ગાંધીધામ વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલરોમા નયનાબેન દેવજીભાઈ,કમલેશ શર્મા, ભરત મિરાણી,દેવજી ભાઈ મહેશ્વરી હાજર રહ્યા હતા.

રિપોર્ટ ભારતી માખીજાણી કચ્છ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!