કડી શહેરમાં દીનદયાળ ઔષધાલય ભવપુરા સેન્ટર નો સોમવારે ઉદઘાટન સમારોહ યોજાયો

કડી શહેરમાં દીનદયાળ ઔષધાલય ભવપુરા સેન્ટર નો સોમવારે ઉદઘાટન સમારોહ યોજાયો
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કડી શહેરમાં ત્રણ જગ્યાએ દિન દયાળ ઔષધાલય શરૂ કરવામાં આવશે
કડી શહેરમાં જુદી જુદી ત્રણ જગ્યાઓ ઉપર અર્બન હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત લોકોના ઘર આંગણે અનુકૂળ સમયે પ્રાથમિક જરૂરી સેવાઓ વિનામૂલ્ય મળી રહે તે માટે દિન દયાળ ઔષધાલય જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવનાર છે જે અંતર્ગત કડી શહેરના ભવપુરા વિસ્તારમાં ઉદઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં તાલુકા હેલ્થ ઓફિસર કોકિલાબેન સોલંકી, ડૉ. કિરીટ ભાઈ રૂપાલા,ધૃતિબેન ચૌહાણ,બીનાબેન પટેલ,તુષારભાઈ,જીતેન્દ્રભાઈ હાજર રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756