ભિંગરાડ ખાતે સગર્ભા નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
ભિંગરાડ ખાતે પ્રધાન મંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભા નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
લાઠી તાલુકા ના ભીંગરાડ ખાતે સગર્ભા નિદાન કેમ્પ યોજાયો ભિંગરાડ મુકામે પ્રધાન મંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભા નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરેલ હતું જેમાં ભિંગરાડ, પ્રતાપગઢ અને દુધાળા ની તમામ સગર્ભા બહેનો ને નિષ્ણાત તબીબ દ્વારા હેલ્થ ચેક અપ, લેબ ટેસ્ટ કરી જરૂરી સારવાર આપી હતી. ઉપરાંત, વિલેજ હેલ્થ કમિટી દ્વારા તમામ બહેનો ને પોષક આહાર પ્રોટીન પાવડર પણ આપવા માં આવેલ એમ આરોગ્ય કર્મચારી વિશાલ વસાવડાએ યાદી માં જણાવ્યું હતું.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756