દામનગર માં પોલિયો નાબૂદી અભિયાન નો શુભારંભ શહેર માં ૧૫૦૦ બાળકો ને પોલિયો થી રક્ષિત કરવા નું આયોજન

દામનગર માં પોલિયો નાબૂદી અભિયાન નો શુભારંભ શહેર માં ૧૫૦૦ બાળકો ને પોલિયો થી રક્ષિત કરવા નું આયોજન
Spread the love

દામનગર શહેર માં પોલિયો નાબૂદી અભિયાન નો શુભારંભ શહેર માં ૧૫૦૦ બાળકો ને પોલિયો થી રક્ષિત કરવા નું આયોજન

દામનગર શહેર માં પોલિયો નાબૂદી અભિયાન નો શુભારંભ
રાષ્ટ્રીય પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત આજ રોજ તારીખ ૨૭/૨/૨૨ ના રોજ દામનગર શહેરી વિસ્તારમાં અલગ અલગ ૭ આંગણવાડી અને ૪ પોઈન્ટ બૂથ નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં અંદાજીત ૧૫૦૦ બાળકો ને પોલિયો ના બે ટીપાં પીવડાવી પોલિયો થી રક્ષિત કરવાનું સરકારી શ્રી દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ છે, આ સમગ્ર કાર્યક્રમ માં દામનગર નગરપાલિકા પ્રમુખ ચાંદનીબેન નારોલા, પ્રિતેશભાઈ નારોલા શહેર મહામંત્રી સતીષગીરી ગોસ્વામી અને લટુરિયા હનુમાનજી મંદિર ના મહંત સંત શ્રી સેવાદસબાપુ સહિત ના સામાજિક આગેવાનો દ્વારા ઉદ્ઘાટન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી,
કાર્યક્રમ સફળ બનાવવા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ, પ્રા. આ. કેન્દ્ર જરખીયા દ્વારા ડૉ. શીતલબેન, RBSK મેડિકલ ઓફિસર ડૉ. હિતેશ પરમાર, રણજીત ભાઈ વેગડા, પ્રિયકાંતભાઈ ભટ્ટી, રાજભાઈ દીક્ષિત, રીનાબેન, આરતીબેન, પૂર્વીબેન, દામનગર ના તમામ આશા બહેનો, તમામ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220227-WA0029.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!