નર નર્મદા જિલ્લામા સેવા સપ્તાહ કાર્યક્રમ હેઠળ ૬ઠા તબકકાનું મફત અનાજ વિતરણ કાર્યક્રમ

નર નર્મદા જિલ્લામા સેવા સપ્તાહ કાર્યક્રમ હેઠળ ૬ઠા તબકકાનું મફત અનાજ વિતરણ કાર્યક્રમ
Spread the love

નર નર્મદા જિલ્લામા સેવા સપ્તાહ કાર્યક્રમ હેઠળ ૬ઠા તબકકાનું મફત અનાજ વિતરણ કાર્યક્રમ

લાભાર્થી ગ્રાહકોને કુમકુમ તિલક કરી તેમણે અનાજની કિટનું વિતરણ કર્યું

રાજપીપલા : આજે રાજપીપલાસહીત નર્મદા જિલ્લામા
સેવા સપ્તાહ કાર્યક્રમ હેઠળ ૬ઠા તબકકાનું મફત અનાજ વિતરણ કાર્યક્રમ વ્યાજબી ભાવની સરકાર માન્ય દુકાનોમા
ભારતીયજનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામ પટેલ સહીત વિવિધ હોદ્દેદારો કાર્યકર્તા દ્વારા સમગ્ર જિલ્લામા મુલાકાત લઈ લાભાર્થી ગ્રાહકોને કુમકુમ તિલક કરી તેમણે અનાજની કિટનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્મમા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ
અન્ન વિતરણ યોજનાઅંગે માહિતી આપી સરકારની યોજના લાભ લેવા બદલ લાભાર્થીને ધન્યવાદ પાઠવ્યા હતા

રાજપીપલા ખાતે વોર્ડ નંબર 4મા નર્મદા ભાજપા મહિલા મોરચાની બહેનો તેમજ ભાજપના કાર્યકરો પુરવઠા વિભાગની સસ્તા અનાજ વિતરણની દુકાનોની મુલાકાત લીધી હતી જેમાં મહિલા મોરચા ના મહામન્ત્રી દક્ષાબેન પટેલ,જિલ્લા ભાજપા મંત્રી મનીષાબેન ગાંધી સહીત મહિલા મોરચાની બહેનો તથા ઉત્કર્ષ પંડ્યા,કેતન પાઠક વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે યોજનાના લાભાર્થીઓ સાથે કોવિડના મુશ્કેલ સમયમાં તેઓનેમફત રાશન આપવા અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ
મોદીની યોજનાઓ વિશે વાર્તાલાપ કરતા જણાવ્યુ હતું કેઆજ રોજ તા ૧૩ એપ્રિલ ના બુધવાર ના રોજ દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં દેશના ગરીબ વંચિત શોષિત અનુસૂચિત જાતિ પછાત વર્ગ ના ઉથાન માટે
ગરીબ કલ્યાણ અન્ન યોજના માહે ૧૩ એપ્રિલ ના રોજ થી મુદત વધારી સપ્ટેમ્બર સુધી લંબાવવા માં આવેલ છે
આ યોજનાનો વધુમા વધુ લોકોને આ યોજનાનો લાભ અપાવવા બદલ લાભાર્થીઓએ ભાજપા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો.

રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!