જેતપુર માં બે દિવસ પાણી વિતરણ બંધ રહેશે

જેતપુર માં બે દિવસ પાણી વિતરણ બંધ રહેશે,
જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા શહેરના પ્રજાજનો ને જાણ કરવામાં આવે છે કે ભાદર ડેમ થી આવતી પાણી ની મેઇન લાઈન ની રીપેરીંગ કામગીરી ચાલુ હોવાથી તા.૦૧/૦૫/૨૦૨૨ થી તા.૦૨/૦૫/૨૦૨૨ એમ બે દિવસ સુધી પાણી વિતરણ થઇ શકશે નહીં
રીપેરીંગ કામ પૂર્ણ થયે રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે જેની જાહેર પ્રજાજનો એ નોંધ લેવી.
રિપોર્ટ : સુરેશ ભાલીયા જેતપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756