ડભોઇ એ.પી.એમ.સી ખાતે અખાત્રીજ તેમજ પરશુરામ જયંતિ નિમિતે નિશુલ્ક છાસ નું વિતરણ

ડભોઇ એ.પી.એમ.સી ખાતે અખાત્રીજ તેમજ પરશુરામ જયંતિ નિમિતે નિશુલ્ક છાસ નું વિતરણ
આજરોજ પરશુરામ જયંતી નિમિતે ડભોઇ એ.પી.એમ.સી ખાતે નિશુલ્ક છાસ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ નિશુલ્ક છાસ નું આયોજન લિલાશાહજી ગૌશાળા દ્વારા કરવામાં આવ્યું હતું.આજરોજ અખાત્રીજ તેમજ પરશુરામ જયંતી નિમિતે પરશુરામ યુવા વાહિની ના દિક્ષિતભાઈ દવે તથા અન્ય કાર્યકરો દ્વારા નિશુલ્ક છાસ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં આશરે 80 લીટર થી વધુ છાસ વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે હિન્દુ જાગરણ મંચ ના મિતેષ પંચાલ,તથા વિશ્વ હિન્દુ પરિષદ ના અન્ય કાર્યકર્તા ઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756