ભારતના મહાન પુરાતત્વવિદ અને ઇતિહાસકાર રખાલદાસ બંદ્યોપાધ્યાયની પુણ્યતિથી

ભારતના મહાન પુરાતત્વવિદ અને ઇતિહાસકાર રખાલદાસ બંદ્યોપાધ્યાયની પુણ્યતિથી
Spread the love

અણ ઉકેલ્યો ઇતિહાસ

ભારતના મહાન પુરાતત્વવિદ અને ઇતિહાસકાર રખાલદાસ બંદ્યોપાધ્યાયની પુણ્યતિથી

ભારતના પ્રસિદ્ધ ઇતિહાસકારની પુણ્યતિથી નિમિતે ઐતિહાસિક લેખ

ભારતીય ઇતિહાસ લેખન હોય કે પુરાતત્વવિદ રખાલદાસ બંદ્યોપાધ્યાય એક વ્યક્તિ વિશેષ તરીકે ખ્યાતનામ છે. તેઓ ભારતીય ઇતિહાસમાં પુરાતત્વવિદ્ તરીકે ખાસ સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેઓ આ ઉપરાંત નવલકથાકાર હતા તેમણે ઘણી મહત્વની નવલકથાઓ નું સર્જન કરેલ છે. તેમણે ધન સંપતિ તેમણે એકત્રિત કર્યુ નહિ તેમણે ઇતિહાસને સંઘર્યો હતો જેમાં તેઓ ખાસ સંગ્રહાલય બાબતે અગ્રેસર હતા. તેમણે બે વર્ષ પોતાના જીવન કાળના બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી. આ મહાન ભારતીય ઇતિહાસકારોનો જન્મ ૧૮૮૫ માં થયો હતો તે વર્ષે જ ભારતીય ઇતિહાસમાં એક મહત્વની ઘટના બની હતી – કોંગ્રેસની સ્થાપના.
તેમની લાંબા સમયની સેવા બાદ આજના દિવસે ૯૨ વર્ષે ૨૩ મે ૧૯૩૦ ક્રાંતિ ભૂમિ બંગાળમાં તેમનું નિધન થયું હતું. તેમના ઇતિહાસકાર અને પુરાતત્વવિદ તરીકે ખ્યાતનામ કાર્યો હતા ભારતીય પ્રાચીન સંસ્કૃતિ ના અવશેષો મોહેંજો-દડો ની શોધ… આ શોધ ભારતીય ઇતિહાસમાં અગત્યની શોધ માનવામાં આવે છે. તેમણે ઇતિહાસ વિષય ઉપર ખૂબ જ મહત્વના પુસ્તકોનું લેખન કાર્ય કર્યુ હતું. તેઓ મહાન પુરાતત્વવિદ્ તો હતા જ સાથોસાથ તેમણે નવલકથાઓ ની રચના પણ કરી હતી. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના પ્રધાપક તરીકે સેવા આપી હતી. તેમનું જયારે ૪૫ વર્ષની વયે નિધન થયું ત્યાં સુધીમાં તેમણે ઇતિહાસ વિષય ઉપર અનેક પ્રકારના કાર્યો કર્યા હતા.
તેમણે વીસમી સદીના પ્રારંભમાં તેમણે અભ્યાસ શરૂ કર્યો અને એમ. એ. ઇતિહાસ સુધી તેમણે કારકીર્દી કેળવી હતી. બંગાળ રાજ્યના કલકત્તામાં મ્યુઝિયમમાં પુરાતત્વ વિભાગના સહાયક તરીકે જોડાયા હતા. તેઓએ વીસમી સદીના પહેલા દશકામાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણમાં મદદનીશ અધિક્ષક તરીકે જોડાયા હતા. વીસમી સદીના બીજા દશકની શરૂઆતમાં ત્રીજા માસમાં તેમનું અવસાન થયું… બાંગ્લા લિપિનું મૂળ સ્વરૂપ, -બાંગ્લા લિપિનો અભ્યાસ કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા. આજે ભારતીય બંધારણીય વિચારધારાનો યુગ છે.
બંદ્યોપાધ્યાય મોહેંજો-દડો ખાતેના ખંડેરોમાં પૂર્વ-બૌદ્ધ કલાકૃતિઓ શોધવા અને મોહેંજો-દડૉ અને હડપ્પા ખાતેની સાઇટ વચ્ચે સમાનતા નોંધવા માટે જાણીતા છે. આજે તેમના નિધનને અને જીવનને ઇતિહાસ ને જાણનાર અને માનનારા લોકો દ્વારા વંદન…

2022 માં, પ્રસિદ્ધ રાખાલદાસ બેનરજીની 137મી જન્મજયંતિની સ્મૃતિમાં, અને હડપ્પન સંસ્કૃતિની શોધના અણ ઉકેલ્યો ઇતિહાસ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!