અંકલેશ્વર : મિત્રતા દિવસની ઉજવણી ભૂખ્યાને ભોજન આપી કરવામાં આવી

અંકલેશ્વર : મિત્રતા દિવસની ઉજવણી ભૂખ્યાને ભોજન આપી કરવામાં આવી
Spread the love

જેસીઆઈ અંકલેશ્વર દ્વારા મિત્રતા દિવસની ઉજવણી ભૂખ્યાને ભોજન આપી કરવામાં આવી…

મિત્રતા દિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી જેમાં ભોજન જેસીઆઈ અંકલેશ્વરની બહેનોએ ઘરેથી બનાવ્યું ..

આપણે આપણા પરિવાર સાથે મિત્ર સાથે ઘણીવાર હોટલમાં જતા જ હોય છે પણ જો ક્યારેક કોઈ ભૂખ્યાને ભોજન આપીએ તો??

બસ આવા જ વિચારોથી જેસીઆઈ અંકલેશ્વર પરિવાર એ બધા માટે ઘરે જ જમવાનું બનાવ્યું અને લગભગ 100 થી વધારે ભૂખ્યાઓને ભોજન કરાવ્યું અને નવી રીતે મિત્રતા દિવસની ઉજવણી કરી..

આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ ઓફ જેસીઆઈ અંકલેશ્વર જેસી કિંજલ શાહ, પાસ્ટ નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ જેસી ચિરાગ શાહ, પ્રોજેક્ટ ચેરમેન જેસી વલકેશ પટેલ, પ્રોજેક્ટ કોર્ડીનેટર જેસી શીતલ જાની, જેસી શ્યામા શાહ, જેસી ચંચલ જૈન, સાથે સાથે જેસી સિયામોહન શુક્લા, પાસ્ટ પ્રેસિડેન્ટ જેસી ઉમેશ સાવલિયા, જેસી તેજસ પંચાલ, જેસી બીપીનભાઈ દુધાત, સેક્રેટરી જેસી દર્શન જાની, જેસી બ્રિજેશ પટેલ, જેસી આશા પટેલ, જેસી પ્રદીપ ભંડારી, જેસી શ્રીમાતા હાજર રહી સાથ આપ્યો હતો.

રીપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!