દામનગર શ્રી વેજનાથ મહાદેવ ને ત્રિરંગા થી સુશોભન કરાયું
દામનગર શ્રી વેજનાથ મહાદેવ ને ત્રિરંગા થી સુશોભન કરાયું
દામનગર શહેર માં બિરાજતા શ્રી વેજનાથ મહાદેવ ને ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વ એ ત્રિરંગા થીમ થી સુશોભન ૭૬ માં આઝાદી ના પર્વ એ ભાવિકો એ શિવાલય માં અદમ્ય ઉસ્તાહ થી ત્રિરંગા થીમ થી શ્રી વેજનાથ મહાદેવ ના પૂજન અર્ચન દર્શન કર્યા આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા મંદિર પરિસર માં દેશભક્તિ ની બિગ થી રાષ્ટ્રપ્રેમ ની લહેર પ્રગટાવતી ઉજવણી કરાય
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756