રાભડા ચક્ષુદાતા સ્વ કરમશીભાઈ પરમાર નું વિવિધ સંસ્થાઓ દ્વારા મરણોત્તર સન્માન

રાભડા ચક્ષુદાતા સ્વ કરમશીભાઈ પરમાર નું વિવિધ સંસ્થાઓ દ્વારા મરણોત્તર સન્માન
દામનગર ના રાભડા ચક્ષુદાતા સ્વ કરમશીભાઈ પરમાર નું વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મરણોત્તર સન્માન કરાયું રાભડા નાં રહીશ દામનગર ખાતે ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ નાં શિક્ષક શ્રી બાબુભાઈ કે પરમાર નાં પિતાશ્રી સ્વ કરમશીભાઈ લાલજીભાઈ પરમાર નું કુદરતી દેહાંવસાન થતાં તેમના પરિવારજનો એ ચક્ષુદાન કરવાં નો ઉમદા નિર્ણય લઈ સમાજ નેં નવી રાહ ચીંધી છે.ત્યારે તેમના પરિવાર જનોનુ સન્માન કરવા દામનગર શહેર ની વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સદગત સ્વ કરમશીભાઈ ના નિવાસ સ્થાન રાભડા મુકામે તેમના પુત્ર રત્ન શિક્ષક શ્રી બી કે પરમાર અને મોહનભાઇ પરમાર ને પિતા શ્રી સ્વ ચક્ષુદાતા કરમશીભાઈ પરમાર ના ચક્ષુદાન બદલ સન્માન પત્ર અર્પણ કરાયું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756