પુરાણી સ્વામી શ્રી ભાનુપ્રસાદદાસજી નો અક્ષરવાસ ૨૫ ઓગસ્ટ ના ગુણાનુવાદ સભા

પુરાણી સ્વામી શ્રી ભાનુપ્રસાદદાસજી નો અક્ષરવાસ ૨૫ ઓગસ્ટ ના ગુણાનુવાદ સભા
Spread the love

ગોપીનાથજી દેવ મંદિર ના પુરાણી સ્વામી શ્રી ભાનુપ્રસાદદાસજી નો અક્ષરવાસ ૨૫ ઓગસ્ટ ના ગુણાનુવાદ સભા
ગઢડા(સ્વામીના) ગોપીનાથજી દેવ મંદિર ના પુરાણી સ્વામી શ્રી ભાનુપ્રસાદદાસજી નો અક્ષરવાસ પાલખી યાત્રા માં માનવ મહેરામણ પૂજ્ય સ્વામી શ્રી ભાનુપ્રસાદદાસજી દૈહિક રૂપે સદેહ આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપે જન જન ના માનસ પટ ઉપર સદાકાળ જીવન પર્યન્ત જીવંત છે
ગઢડા(સ્વામીના) ગોપીનાથજી દેવ મંદિરમાં છેલ્લા ૭૮ વર્ષથી સેવા પારાયણ કરતા પુરાણી સ્વામી ભાનુપ્રસાદ દાસજી ગુરૂ સ્વામી ધર્મ કિશોરદાસજી ભગવદ સેવા સ્મરણ કરતા તા.૧૨/૮/૨૨.નારોજઅક્ષરવાસી થયેલ સંપ્રદાય અને સત્સંગ માં કારીયાણી ઈંગોરાળા, રાણપુર તથા ખાલપર ગામમાં ભવ્ય નૂતન મંદિર બનાવવા ઉપરાંત ગઢપુર ગોપીનાથજી દેવ મંદિર માટે પણ તેમની પ્રેરણા થકી ઘણી મોટી સેવાઓ હરી ભક્તોમાં અમીટ છાપ અંન્તકાળ સુધી અસ્મરણીય રહેશે હરિ ભક્તો માં આદરણીય સ્થાન મેળવતા પૂજ્ય ભાનુપ્રસાદદાસજી ના પાર્થિવ દેહ ના હજારો ભાવિકો એ દર્શન કર્યા પૂજ્ય ભાનુપ્રસાદદાસજી ની ત્રયોદશા તીથી નિમિત્તે તા.૨૫-૮-૨૦૨૨, ગુરુવાર સવારે ૮ થી ૧૧ કલાકે મંદિર ખાતે ગુણાનુવાદ સભા રાખવામાં આવેલ છે ચેરમેન હરીજીવન સ્વામી અને શાંતિ પ્રસાદ સ્વામી તરફથી અનુયાયીઓ જોગ જણાવવામાં આવેલ.હતું પૂજ્ય સ્વામી શ્રી ભાનુપ્રસાદદાસજી ના સદકર્મો સુગંધી પુષ્પો ની માફક સર્વત્ર મહેકી ઉઠ્યા હજારો ભાવિકો હરિ ભગતો ની પાલખી યાત્રા માં હાજરી વચ્ચે સદગત નો પાર્થિવ દેહ પંચ મહાભૂતો માં વિલન ધેલા કાંઠે કરાયો દાહ સંસ્કાર કરાયો હતો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG_20220816_205822.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!