જેન પરિવાર નું વ્હાલી દીકરી સ્નેહ મિલન યોજાયું  ૧૬૦ પુત્રી રત્નો ઉપસ્થિત રહ્યા

જેન પરિવાર નું વ્હાલી દીકરી સ્નેહ મિલન યોજાયું  ૧૬૦ પુત્રી રત્નો ઉપસ્થિત રહ્યા
Spread the love

દામનગર દશા શ્રી સ્થાનિક જેન ઉપાશ્રય ખાતે વ્હાલી દીકરી સ્નેહ મિલન યોજાયું જેન પરિવાર ની ૧૬૦ પુત્રી રત્નો ઉપસ્થિત રહ્યા
દામનગર દશા શ્રી સ્થાનિક જેન ઉપાશ્રય ખાતે વ્હાલી દીકરી સ્નેહ મિલન યોજાયું તા.૧૪-૧૫ ઓગસ્ટ બે દિવસીય રોકાયેલ તમામ પુત્રી રત્નો નું ભવ્ય સ્નેહ મિલન યોજાયું દામનગર જેન ઉપાશ્રય ખાતે બિરાજતા બોટાદ સંપ્રદાય ના અધ્યાત્મયોગી,આચાર્યદેવ પૂ.શ્રી નવિનચંદ્રજી મહરાજ.સાહેબ.ના સુશિષ્ય શાસન પ્રભાવક પૂ.શ્રી જયેશચંદ્રજી મુનિ મહરાજ.સાહેબ .
તથા શાસનરત્ન પૂજય .ડૉ.શ્રી સુપાર્શ્વચંદ્રજી મુનિ મહરાજ.સાહેબ ની.પાવન નિશ્રામાં
જન્મભુમિ ના યાદગાર સ્મરણો તાજા કરવાના શુભ હેતુથી દામનગર ની વ્હાલી દીકરીઓનુ સ્નેહ મિલન યોજાયું જેમાં સમસ્ત દામનગર જેન પરિવારો ની ૧૬૦ જેટલા પુત્રીરત્નો ઉપસ્થિત રહ્યા હતા
પૂજ્ય ગરુદેવ ની પાવન નિશ્રા માં વ્હાલી દીકરી ઓનો ભવ્ય હૃદયથી આવકારવા સત્કાર કરાયો હતો દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન સંઘ નું અદભુત આયોજન કરાયું હતું સ્થાનિક જેન અગ્રણી ઓ દ્વારા માદરે વતન પધારેલ તમામ ૧૬૦ પુત્રી રત્નો નું અદકેરું સન્માન સત્કાર કરાયો હતો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

 

IMG_20220816_204846.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!